નિર્ણય / લોકડાઉનમાં ભારતના સૌથી ધનાઢ્ય મંદિરની હાલત ખરાબ, ખર્ચ કાઢવા કરવું પડ્યું એવું કામ કે જાણીને ચોંકી જશો

Tirupati Devasthanams has decided to auction 23 immovable properties

કોરોના સંકટમાં દેશને ભારે આર્થિક નુકસાન થયું છે. લોકડાઉનના કારણે દેશના દરેક વર્ગને જોરદાર ઝટકો લાગ્યો છે ત્યારે દેશના મંદિરોને પણ લોકડાઉનની મોટી અસર થઇ રહી છે. શ્રદ્ધાળુઓ માટે મંદિરના કપાટ બંધ થઇ જતાં દાન પણ બંધ થઇ ગયું છે એવામાં દેશના સૌથી ધનાઢ્ય મંદિરે સંપત્તિઓની હરાજી કરવાનો નિર્ણય કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ