રિપોર્ટ / UNનો ગંભીર દાવો : યુક્રેન યુદ્ધને કારણે 1.6 અબજ લોકો પર ભૂખમરાનું જોખમ

 Time is short' to prevent global food crisis, says UN

સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જારી એક રિપોર્ટમાં એવું કહેવાયું છે કે 94 દેશોના 1.6 અબજ લોકો પર ભૂમખરાનું સંકટ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ