તમારા કામનું / ડેન્ગ્યુના તાવમાં રાહત આપશે આ આયુર્વેદિક ઉપાય, પ્લેટલેટ્સ પણ નહીં ઘટે, જાણો ફાયદા

these home remedy for dengue fever ayurvedic remedies

ચોમાસાની ઋતુ આવવાના કારણે દેશભરમાં ડેન્ગ્યુના કેસો ઝડપથી વધી રહ્યા છે. હાલમાં ડેન્ગ્યુ તાવનો કોઈ ઈલાજ નથી. પરંતુ રોગની વહેલી જાણ થતા મૃત્યુ દર ઘટાડી શકાય છે. ડેન્ગ્યુ તાવનો સામનો કરવા માટે આયુર્વેદમાં ઘણા ઉપાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ