રામમંદિરનું આવતીકાલે ભૂમિપૂજન કરવામાં આવશે. જેને લઇને અયોધ્યા નગરીને પીળા રંગમાં રંગવામાં આવી છે. આ સાથે જાહેરમાર્ગ પરની ઈમારતો પીળા રંગમાં દેખાઈ રહી છે. શહેરમાં પીળા રંગના પડદા અને કેસરી ધ્વજ લગાવાયાં છે. આમ ભૂમિપૂજનને લઇને અયોધ્યામાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.