Ram Mandir Bhoomi Pujan / અયોધ્યા નગરીને પીળા રંગમાં રંગવામાં આવી

રામમંદિરનું આવતીકાલે ભૂમિપૂજન કરવામાં આવશે. જેને લઇને અયોધ્યા નગરીને પીળા રંગમાં રંગવામાં આવી છે. આ સાથે જાહેરમાર્ગ પરની ઈમારતો પીળા રંગમાં દેખાઈ રહી છે. શહેરમાં પીળા રંગના પડદા અને કેસરી ધ્વજ લગાવાયાં છે. આમ ભૂમિપૂજનને લઇને અયોધ્યામાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ