વાઇબ્રન્ટ ગુજરાત 2019ના રૂપાણી સરકારના આયોજનમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. તેઓ ત્રણ દિવસની મુલાકાતે આવ્યાં છે. પ્રધાનમંત્રી મોદીએ SVP હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ ત્યારબાદ PM મોદીએ રિવરફ્રન્ટથી જાહેરસભાનું સંબોધન કર્યું. જેમાં PM મોદીએ ગુજરાતીઓને નવા વર્ષની શુભકામના પાઠવી.
- નવા વર્ષે ગુજરાતની મારી પહેલી મુલાકાત: PM
- તહેવારના સમયમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી: PM
- વાઇબંન્ટનો તહેવાર ગુજરાતમાં શરૂ થશે: PM
- ગુજરાતીઓને નવા વર્ષની શુભકામના: PM
- વેપાર અને ઉધોગ માટે જુદાજુદા દેશોમાંથી લોકો ગુજરાતમાં આવી રહ્યા છે
- વેપારમાં પણ ઉત્સવનો માહોલ હોય છે: PM
- અમદાવાદ અને ગુજરાત માટે મહત્વની સુવિધાઓ મળતી થશે: PM
- ગુજરાત અને અમદાવાદ માટે સૌથી મોટી સુવિધા આપવાની તક મળી
- વેપાર જગત માટે ગુજરાત પોતાનું લાગે છે: PM
- સંબોધન દરમિયાન PM મોદીએ સરદાર પટેલને યાદ કર્યા
- સરદાર પટેલ સ્વચ્છતા અને આરોગ્યના આગ્રહી હતા: PM
- સરદાર પટેલે મેયર પદે રહીને સ્વચ્છતા અને સ્વાસ્થ્ય માટે કામ કર્યા: PM
- સરદાર વલ્લભભાઈ પટેલ મેયર હતા ત્યારે સ્વચ્છતા માટે તે જાગૃત હતા: PM
- હોસ્પિટલનું નીરીક્ષણ કર્યું હું ખુબજ ખુશ થયો: PM
- જ્યારે એક સપનું પૂર્ણ થયા ત્યારે કેટલો સંતોષ મળે: PM
- સ્વપ્ન પૂરૂ થાય ત્યારે આનંદ થાય છે: PM
- હોસ્પિટલ જોઈને મંત્રમુગ્ધ બન્યો: PM
- શરૂઆતમાં આનો વિરોધ અને નકારાત્મક ચર્ચા થતી હતી: PM
- હવે આ અત્યાધુનિક હોસ્પિટલ જોઈને ખુશ થશે: PM
- સામાન્ય માનવી માટે મહત્વની સુવિધાઓ શરૂ થશે: PM
- AMCને અત્યાધુનિક હોસ્પિટલ માટે અભિનંદન પાઠવું છુ: PM
- હોસ્પિટલમાં હેલિપેડની સુવિધા છે: PM
- અમે નવી હોસ્પિટલ બનાવી મેડિકલ કોલેજ બનાવી: PM
- અમે મેડિકલની સીટો પણ વધારી: PM
- ગુજરાત ફક્ત ગુજરાતીઓ ને જ નહીં અન્ય રાજ્યોને પણ સુવિધા આપવા સક્ષમ: PM
- SVPમાં આયુષ્યમાન યોજનાથી મફત ઈલાજ થશે: PM
- આયુષ્યમાન યોજના એ ગરીબોને સેવા આપી: PM
- 50 હજારથી વધુ ગરીબ પ્રજાને ઈલાજની સુવિધા આપી: PM
- ગરીબો પાસે પૈસા ન હોય તો પણ તે સ્વસ્થ થઈ શકે છે: PM
- આ યોજનાથી 7 લાખ ગરીબ દર્દીઓના ઈલાજ મફત થયા: PM
- દરરોજ 10 હજાર દર્દીઓને મફત ઈલાજ મળે છે: PM
- દરેકના જીવનમાં આરોગ્યની સુવિધા મળે તે મહત્વનું: PM
- કેન્દ્ર સરકાર દ્વારા દવાઓ આપવાનું નક્કી કર્યું: PM
- એર એંમ્બ્યુલન્સની સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ: PM
- કેન્દ્ર ખોલીને ગરીબોને સસ્તી દવાઓ આપવામાં આવે છે: PM
ગરીબો નાણાને અભાવે સારવાર કરાવતા અચકાય છે: PM
- નાગરિકોના સારા સ્વાસ્થ્ય માટે સરકાર પ્રયત્નશીલ: PM
- ગરીબોને સસ્તી દવા મળે તે માટે અનેક યોજનાઓ : PM
- આયુષ્યમાન ભારત યોજના ગરીબોનો આધાર બની: PM
- દરરોજના 10 હજાર લોકો લાભ લઈ રહ્યા છે: PM
- છેલ્લા 4 વર્ષમાં મેડિકલ અભ્યાસનો વ્યાપ વધ્યો: PM
- જિલ્લાઓમાં ડાયાલિસિસ કેન્દ્રો બનાવ્યા: PM
- હેલ્થ સેક્ટરમાં યુવાનો માટે રોજગારીની તક: PM
- ગુજરાતે દેશમાં સૌપ્રથમ અનામત અમલી બનાવ્યુ: PM
- સામાન્ય પરિવારમાંથી આવતા લોકોને અનમાત મળશે: PM
- આ અનામત કોઈ અન્ય જ્ઞાતિ ને અસર નહિ કરે: PM
- અન્ય વર્ગોની અનામતમાં કોઈ ફેરફાર નહી થાય: PM
- આ વર્ષ થી દરેક શૈક્ષણિક સ્થળે અનામત મળશે: PM
- સંસ્થાન માં સીટો ની સંખ્યા પણ 10 ટકા વધારશે: PM
- સામાજિક સમરસતાથી દેશને મહત્વના લાભ થશે: PM
-ગરીબ કે મધ્યવર્ગ હોય તમામ લોકો ને વિકાસ મળે: PM
- સામાન્ય વર્ગની ઘણાસમયથી ચાલી રહેલી અનામતની માગ સંતોષાયી: PM
- ન્યૂ ઈન્ડિયાના નિર્માણ માટે મળીને કામ કરવુ પડશે: PM