બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Arohi
Last Updated: 02:33 PM, 25 November 2022
ભારત સહિત સમગ્ર વિશ્વમાં થાઈરોઈડની સમસ્યા વધી રહી છે. આવી સ્થિતિમાં આપણે આ રોગને લઈને સાવધાન રહેવું જોઈએ. સામાન્ય રીતે વજનમાં વધારો અને હોર્મોન્સમાં અસંતુલનને કારણે લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. આપણી ગરદન પાસે એક ગ્રંથિ હોય છે જ્યાં હોર્મોન્સ ઉત્પન્ન થાય છે.
આના કારણે બે પ્રકારની સમસ્યાઓ થાય છે. જેને હાઇપરથાઇરોડિઝમ અને હાઇપોથાઇરોડિઝ્મ કહેવામાં આવે છે. એટલે કે થાઇરોઇડનું ઓછુ કે વધારે હોવું. બંને મેડિકલ કંડીશન સારી માનવામાં આવતી નથી. આવો જાણીએ આ ખતરાને કેવી રીતે ઓળખવો.
થાઇરોઇડના લક્ષણો
થાઈરોઈડથી બચવા ખાઓ આ ફૂડ્સ
નારિયેળ
થાઈરોઈડના દર્દીઓ માટે નારિયેળ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે. જેના કારણે અન્ય ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.
આયોડિન
જે લોકો થાઈરોઈડથી પરેશાન છે તેમણે તેમના રોજિંદા આહારમાં આયોડિનનો સમાવેશ કરવો જોઈએ. જો તમે આવું કરશો તો થાયરોઈડ ગ્લેંડથી થતી ખરાબ અસરને રોકી શકાય છે.
આમળા
આમળા ભલે અનેક રોગો માટે રામબાણ છે. પરંતુ તે થાઈરોઈડને પણ ઘટાડી શકે છે. જો તમે ઈચ્છો તો આમળાનો રસ, તેનો પાઉડર કે તેનું શાક બનાવીને સેવન કરી શકો છો.
મિલ્ક પ્રોડક્ટ્સ
દૂધ પોતાનામાં એક કમ્પ્લેટ ખોરાક છે કારણ કે તેમાં તમામ પ્રકારના પોષક તત્વો મળી આવે છે. તેમાં રહેલા વિટામિન્સ, મિનરલ્સ અને કેલ્શિયમ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે થાઈરોઈડના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News