નિવેદન / જો સુશાંતને લઈને હવે કોઈએ આ કામ કર્યુ તો કાયદાકીય કાર્યવાહી થશે : ઍક્ટરના પિતાના વકીલ

sushant singh rajput death case family advocate

જાણીતા ફિલ્મ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાનું કોકડું દિવસેને દિવસે ગુંચવાતું જાય છે. હવે તો આ આત્મહત્યા કેસની તપાસ CBI કરી રહી છે. ત્યારે આજે સુશાંતના પિતાના વકીલે જણાવ્યું હતું કે, સુશાંતસિંહના મોત મામલે કોઇ પુસ્તક કે ફિલ્મ તેના પિતાની મંજૂરી વગર નહીં બનાવી શકાય. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ