દુર્ઘટના / ચારધામની યાત્રા પર ગયેલા સુરતના 3 યુવકો ઋષિકેશ ગંગા નદીમાં ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો

Surat's Three youth drown in ganga at Rishikesh

ચારધામ યાત્રાએ ગયેલા સુરતના 3 યુવકો નદીમાં ડૂબ્યા હતા. ઋષિકેશમાં ગંગા નદીમાં 3 યુવકો નદીમાં ડુબતા સ્થાનિક તંત્રએ એક યુવકનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો છે. ફેનિલ ઠક્કર નામના યુવકનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. ડૂબેલા અન્ય 2 યુવકોની નદીમાં શોધખોળ કરવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ