અગ્રિકાંડ / સુરતમાં તક્ષશિલા અગ્રિકાંડની પ્રથમ વરસી, મૃતક બાળકોના પરિવાર હજુ પણ ન્યાયની રાહમાં...

surat taxshila fire child student death

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે સુરતમાં એક વર્ષ પહેલા અગ્રિકાંડની આજે પ્રથમ વરસી છે. આજે પણ અગ્રિકાંડના દ્રશ્યો સામે આવતાં કાળજુ કંપી ઉઠે છે. શહેરના તક્ષશિલા અગ્રિકાંડમાં 22 બાળકોના મૃત્યું થયા હતા. આ અગ્રિકાંડે રાજ્યને હચમચાવી નાંખ્યું હતું. એક સાથે 22 બાળકોના મોતથી રાજ્યમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું. જો કે આજે એક વર્ષ પુર થયું હોવા છતાં હજુ પણ મૃતક બાળકોના પરિવારો ન્યાય માટે ઝંખે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ