સુરતમાં પોસ્ટર વાયરલ થયા છે. ગુજરાતમાં અવાનવાર જનતારાજ કરીને સરકારને સવાલ પૂછતા પોસ્ટર વાયરલ થયા છે. વડોદરા બાદ હવે સુરતમાં ઠેરઠેર પોસ્ટર લગાવાયા છે.
વડોદરા બાદ હવે સુરતમાં લાગ્યા જનતારાજના પોસ્ટર
કતારગામ, વરાછા, હીરા બજાર વિસ્તારમાં લાગ્યા પોસ્ટર
સરકારની પાસે અનેક મુદ્દાઓ ઉપર જવાબ માંગતા પોસ્ટર
વડોદરા બાદ હવે સુરતમાં જનતારાજના પોસ્ટર લાગ્યા છે. કતારગામ, વરાછા, હીરા બજાર સહિતના વિસ્તારમાં ખેડૂતો, બેરોજગારી, ST બસમાં ધારાસભ્યોની રિઝર્વ સીટ સહિતના મુદ્દે સરકારને સવાલ કરાયા છે.
સુરતમાં લાગ્યા જનતારાજના પોસ્ટર
પોસ્ટર દ્વારા સરકારને સવાલ પૂછાયો છે કે શું સરકારી નેતાઓ ગુજરાતના દેવના બદલામાં પોતાનો પગાલ જતો કરશે?
કતારગામ, વરાછામાં લાગ્યા પોસ્ટર
ગુજરાતમાં નેતાઓ હેલીકોપ્ટરમાં ફરે છે ત્યારે ઘારાસભ્યો માટે સરકારી બસોમાં રિર્ઝવ સીટો કેમ રાખવામાં આવી છે.