ફરિયાદ / સુરત : 24 કરોડની જમીન લખાવી લેવાના ત્રાસની સામે કરોડપતિ પાટીદાર આગેવાને કર્યો આપઘાત, રાંદેર PI સહિત 11 સામે FIR

surat patidar businessman committed suicide in land dispute

સુરત જિલ્લાના માંડવીના ખંજરોલી ગામના પાટીદાર આગેવાન ક્વોરી માલિક દુર્લભભાઇ પટેલે પોતાની જ ક્વોરીમાં આપઘાત કર્યો હતો. ત્યારે હવે આ આત્મહત્યા પ્રકરણમાં રાંદેર પોલીસનું કનેકશન સામે આવ્યું છે. જેમાં ક્વોરી માલિક દુર્લભભાઇને પોતાની જમીનને લઇને રાંદેર પોલીસ મથકના પી.આઇ. સહિત અન્ય પોલીસકર્મી સહિત 11 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર થોડા સમય પહેલાથી 6 મહિનાથી માનસિક તણાવમાં આવી જતા પાટીદાર આગેવાને અંતિમ પગલું ભરી લીધું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ