બેદરકારી / સુરતની વધુ એક સ્કુલમાં આગ: વિદ્યાર્થીઓ બહાર હોવાથી જાનહાનિ ટળી

Surat FireTragedy another one school fire

સરથાણામાં સર્જાયેલા તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસૂમોએ જીવ ગુમાવ્યાને હજુ મહિનો પણ નથી વિત્યો ત્યારે સુરતની પ્રેમભારતી સાંકેલી વિદ્યાલયમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ