Video / અમદાવાદમાં શાહીબાગની 2 સ્કૂલોની દાદાગીરી, ફી ન ભરનાર બાળકોના ઓનલાઇન ક્લાસ કર્યા બંધ

અમદાવાદમાં શાહીબાગની 2 સ્કૂલોની દાદાગીરી સામે આવી છે. અર્થ ઇંગ્લિશ સ્કૂલ અને વિનય વિદ્યા મંદિર સ્કૂલે ફી ન ભરનારા બાળકોના ઓનલાઇન ક્લાસ બંધ કરી દીધા છે. સ્કૂલે ફી ન ભરનાર વાલીઓને પણ ગ્રુપમાંથી દૂર કરી દીધા છે. જેને લઇ શાહીબાગની અર્થ સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે. ફીની ઉઘરાણી કરતા વાલીઓએ વિરોધ કરી અને સંચાલકનો ઘેરાવ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ