આક્ષેપ / SBI અમદાવાદ સર્કલમાં ખોટી રીતે પસંદ કરેલા ઉમેદવારોની ભરતી રદ કરો, સાંસદ મનસુખ વસાવાનો કેન્દ્રીય નાણામંત્રીને પત્ર

state bank of india ahmedabad circle recruitment scam letter by mansukh vasava

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખી SBI અમદાવાદ સર્કલમાં ભરતી કૌભાંડ કરાયાનો આક્ષેપ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ