અમદાવાદ / UPSCની પરીક્ષાને લઇને રેલવે વિભાગનો મહત્વનો નિર્ણય, ઉમેદવારો માટે 2 સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે

special train somnath bhavnagar ahmedabad upsc exam

UPSCની પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર મળી રહ્યાં છે. UPSCની પરીક્ષાને લઈને રેલવે વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદથી 2 સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ