નિવેદન / મહારાષ્ટ્રની રાજનીતિના મોટા સમાચારઃ શું શિવસેના-ભાજપ ફરી એક થશે, મનોહર જોશીનું મહત્વનું નિવેદન

shivsena leader manohar joshi says bjp and party can still come together and uddhav will decide on it

મહારાષ્ટ્રમાં એક મહીના સુધી ચાલેલા રાજકીય નાટક બાદ અંતે રાજ્યમાં સરકાર બની શકી. ભારતીય જનતા પાર્ટી સાથે મતભેદ બાદ એનસીપી અને કોંગ્રેસના સમર્થનથી શિવસેનાએ સરકાર બનાવી લીધી છે, પરંતુ હવે પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીએ રાજ્યમાં નવા સમીકરણ બનવાના સંકેત આપ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ