coronavirus / જનતા કર્ફ્યું પહેલા PM મોદીએ કરી અપીલ, સાચી જાણકારી આપો, ભય ફેલાવાનું ટાળો

Share correct information PM Modi appeals to India

જનતા કર્ફ્યું અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે કોરોના વાયરને લઇને સાચી સૂચના જ શેર કરો અને બિન જરૂરી ભયને ટાળો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પછી એક ટવિટ કરતા કહ્યું કે લોકો કોરોના વાયરસને લઇને સાચી સૂચના માહિતી શેર કરો અને ખોટી ગભરાહટ ફેલાવાનું ટાળો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ