નિવેદન / EVM પર જગતગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીના સવાલ, મમતાને આપી આવી સલાહ

Shankaracharya Swaroopanand Saraswati Raise Question On Pm Modi Government

જગતગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજે પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં પરત ફરેલ મોદી સરકારના કામકાજને લઇને ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, રામ મંદિર બનાવવાને લઇને સરકાર ગંભીર નથી પરંતુ તેમની કાર્યપ્રણાલીને જોઇને એવું લાગે છે કે, સરકાર રામ જન્મભૂમિ સ્થળને બદલે અન્ય કોઈ સ્થળે મંદિર બનાવીને રામ ભક્તોને ભ્રમિત કરવા માગે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ