બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Hiralal
Last Updated: 08:29 PM, 15 May 2022
વ્યક્તિના મૃત્યુ પછી, તેના શરીરના ઘણા ભાગો અન્ય લોકો માટે કામમાં આવી શકે છે. અમે વાત કરી રહ્યા છીએ અંગદાનની, જેમાં ચક્ષુદાનને મહાદાન કહેવાય છે. મૃત વ્યક્તિના શરીરમાં સૌથી ઓછા સમય માટે આંખો યોગ્ય હોય છે જેથી તે અન્ય વ્યક્તિને મદદ કરી શકે. પરંતુ અમેરિકાના ઉટાહ રાજ્યમાં બનેલી એક ઘટનામાં વૈજ્ઞાનિકોએ મોતના પાંચ કલાક બાદ આંખોને જોવા લાયક બનાવી હતી. મૃત વ્યક્તિની આંખો બીજી વ્યક્તિમાં આરોપિત કરવામાં આવી હતી. સામાન્ય રીતે મોતના આટલા બધા કલાક પછી આંખો જીવતી થતી નથી પરંતુ વૈજ્ઞાનિકોએ અશક્ય લાગતું આ કામ શક્ય કરી દેખાડ્યું છે.
Scientists Bring Life To Eyes That Died Five Hours Earlierhttps://t.co/SLAimmvQmv pic.twitter.com/IZKJZVVjM1
— IFLScience (@IFLScience) May 13, 2022
મૃત્યુના 1-2 કલાકમાં આંખો કાઢી લેવી પડે છે નહીંતર ખરાબ થઈ જાય
કહેવાય છે કે મૃત્યુના 1-2 કલાકની અંદર જ આંખો બહાર કાઢી લેવી જોઈએ, નહીં તો તે બગડી જાય છે. નુકસાન થયા પછી આંખો કોઈના માટે કામ કરતી નથી. જ્યારે કિડની કે લીવર જેવા અંગોને બરફમાં કલાકો સુધી રાખી શકાય છે.
પાંચ કલાક બાદ મૃત વ્યક્તિની આંખો સાજી થઈ
યુનિવર્સિટી ઓફ ઉટાહ જોન એ.મોરન આઇ સેન્ટરમાં પોસ્ટ ડોક્ટરલ રિસર્ચર ફાતિમા અબ્બાસે કહ્યું કે સામાન્ય રીતે મોતના 1-2 કલાકની અંદર માણસોની આંખો ખરાબ થઈ જતી હોય છે, તેને સમસયર કાઢીને સાચવી લેવી પડતી હોય છે અને અમે જે કામ કર્યું તેમાં એક વ્યક્તિનું મોત થયું પાંચ કલાક થયાં હતા અને અમે મોતના પાંચ કલાક બાદ તેને આંખો જીવિત કરી દેખાડી હતી. તેમણે કહ્યું કે અમે હ્યુમન મેક્યુલામાં ફોટોરિસેપ્ટર સેલ્સને ઠીક કરવામાં સફળ રહ્યા છીએ. આ કોષોમાંથી આપણને મુખ્ય દ્રષ્ટિ મળે છે અને આપણે સરસ વસ્તુઓ અને રંગો જોઈ શકીએ છીએ. માનવીના મૃત્યુના પાંચ કલાક પછી મળેલી આંખોમાં આ કોષો તેજસ્વી પ્રકાશ, રંગબેરંગી પ્રકાશ અને પ્રકાશના ખૂબ જ ઓછા ઝબકારાનો પ્રતિભાવ આપતા હતા.
વૈજ્ઞાનિકોએ ફોટોરિસેપ્ટર કોષોને પુનર્જીવિત કર્યાં
સંશોધકો શરૂઆતમાં ફોટોરિસેપ્ટર કોષોને પુનર્જીવિત કરવામાં સફળ રહ્યા હતા, પરંતુ ઓક્સિજનના અભાવે યોગ્ય રીતે કાર્ય કરી શક્યા ન હતા. તેથી સંશોધકોએ મોરન આઇ સેન્ટરના વૈજ્ઞાનિક ફ્રાન્સ વિનબર્ગ સાથે મળીને ઓક્સિજનની ઉણપને કારણે થતા નુકસાનને દૂર કરવાનો માર્ગ શોધી કાઢ્યો હતો. આ માટે તેઓએ એક ખાસ પરિવહન એકમ બનાવ્યું, જે વ્યક્તિના મૃત્યુની 20 મિનિટની અંદર લેવામાં આવેલા આંખોમાં ઓક્સિજન અને અન્ય પોષક તત્વોને પુન:સ્થાપિત કરી શકે છે. જીવંત આંખોમાં, બી તરંગો (બી તરંગ) એ એક પ્રકારનું વિદ્યુત સંકેત છે જે રેટિનાના આંતરિક સ્તરોના આરોગ્ય સાથે સંકળાયેલું છે. તેથી દૂર કરેલી આંખોમાં તેમને ઉત્તેજીત કરવું ખરેખર મહત્વપૂર્ણ છે. આનો અર્થ એ થયો કે મકુલાના સ્તરો ફરીથી સંદેશાવ્યવહાર કરી રહ્યા હતા, જેમ કે આપણે જીવતા હોઈએ ત્યારે કરે છે, જે આપણને જોવામાં મદદ કરે છે. ફ્રાન્સિસ વિનબર્ગ કહે છે કે પ્રથમ અંગએ દાતાઓની નજરમાં ખૂબ જ મર્યાદિત વિદ્યુત પ્રવૃત્તિને પુનઃસ્થાપિત કરી હતી, પરંતુ તે ક્યારેય મકુલામાં કરવામાં આવી ન હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news