બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / School Reopening, Know When Schools Will Reopen In up

શૈક્ષણિક નિર્ણય / વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર : પહેલી જુલાઈથી ખુલશે ધોરણ 1 થી 8ની સ્કૂલો, જાણો ક્યાં લેવાયો નિર્ણય

Hiralal

Last Updated: 09:58 PM, 15 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના ઘટતા યુપીની યોગી આદિત્યનાથ સરકારે 1 જુલાઈથી ધોરણ 1 થી 8 ની સ્કૂલો ખોલવાનો નિર્ણય કર્યો છે.

  • યુપીમાં યોગી સરકારે ધોરણ 1 થી 8 ની સ્કૂલો ખોલવાનો કર્યો નિર્ણય
  • શિક્ષકો અને કર્મચારીઓને સ્કૂલ બોલાવી શકશે સ્કૂલો
  • યુપીમા આગામી અઠવાડિયાથી મળશે કોરોના કર્ફ્યુમાં છૂટ 

યુપી સરકારે એક આદેશ જારી કરતા જણાવ્યું કે હાલમાં ઓનલાઈન ધોરણે શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે. હાલમાં સ્કૂલો વિદ્યાર્થીઓને નહીં બોલાવી શકશે. પરંતુ 1 જુલાઈથી બાળકો સ્કૂલમાં આવી શકશે. રાજ્યમાં કોરોનાના કેસોમા મોટો ઘટાડો આવતા સરકાર સ્કૂલો ખોલવાની પરમિશન આપી છે. જોકે સ્કૂલોમાં કોરોનાના નિયમોનું કડકાઈથી પાલન કરવાનું જણાવાયુ છે. 

આગમી અઠવાડિયે ખુલશે મોલ અને રેસ્ટોરન્ટ 
યોગી સરકારે રાજ્યમાં લાગુ કોરોના કર્ફ્યુમાં છૂટ આપવાનો નિર્ણય લીધો છે. આ અંગે મંગળવારે ટીમ-9 ની બેઠક થઈ. બેઠકમાં સીએમ યોગીએ આગામી અઠવાડિયાથી નાઈટ કોરોના કર્ફ્યુમાં છૂટ આપવાની તથા મોલ અને રેસ્ટોરન્ટ ખોલવાની પરમિશન આપી હતી. 

પાર્ક, સ્ટ્રીટ ફૂડને પણ મંજૂરી 
તે ઉપરાંત 21 જુનથી પાર્ક, સ્ટ્રીટ ફૂડની પણ મંજૂરી આપવામાં આવી છે. યુપી સરકાર વતી જારી ગાઈડલાઈનમાં જણાવાયું છે કે આવા તમામ સ્થળોએ કોવિડ હેલ્પ ડેસ્ક શરુ કરવાનું રહેશે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus corona india india corona કોરોના ઈન્ડીયા કોરોના મહામારી કોરોના વાયરસ School Reopening in up
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ