ગોલમાલ / આવી રીતે ભણશે ગુજરાત? બનાસકાંઠામાં આચાર્યએ બારોબાર પાઠ્ય પુસ્તક વેચી માર્યા

school principal sell textbook in Banaskantha

બનાસકાંઠા ના દાંતીવાડાના જેગોલ ગામની શાળામાં  વિદ્યાનો વેપાર કરાયાનો કિસ્સોસામે આવ્યો છે  જેગોલની માધ્યમિક- ઉચ્ચત્તર માધ્યમિક શાળાના છાત્રોને વિના મુલ્યે અપાતા પુસ્તકો બારોબાર પસ્તીમાં આપ્યા હોવાનું સામે આવ્યું છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ