નિવેદન / શિવસેના સાંસદે કહ્યું, મહારાષ્ટ્રથી થશે BJPના વિનાશની શરૂઆત, શિવસેનાનો શ્રાપ છે

sanjay raut says bjp destruction will start from maharashtra curse of shiv sena

મહારાષ્ટ્રમાં સત્તાની નજીક પહોંચીને દૂર પહોંચી ચુકી શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું છે કે મહારાષ્ટ્રથી બીજેપીના અંતની શરૂઆત થશે. તેઓ કહ્યું કે શરદ પવાર એક રાષ્ટ્રીય નેતા છે. બીજેપી અને અજિત પવારે ખોટુ પગલુ ઉઠાવ્યું છે. તેઓએ દાવો કર્યો છે કે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની પાસે 165 ધારાસભ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ