વિદાય / ઋષિ કપૂરના પરિવારે આખરે કેમ ન જોઇ દીકરી રિદ્ધિમાની રાહ, આ કારણ રહ્યું જવાબદાર

riddhima kapoor could not reach mumbai know why ?

બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરે ગુરૂવારે સવારે 8.42 કલાકે આ દુનિયાને અલવિદા કહ્યું. મુંબઇની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ દેશ શોક મગ્ન બન્યો. ત્યારબાદ ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર મુંબઇના મરીન લાઇન સ્થિત ચંદનવાડી સ્મશાન ઘાટ પર કરવામાં આવ્યા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ