ક્રિકેટ / કોહલી-રોહિત વચ્ચેના મતભેદને રવિ શાસ્ત્રીએ કહ્યું બકવાસ, જણાવ્યું સાચું કારણ

ravi shastri virat kohli rohit sharma rift different opinions scored five hundreds world cup

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ક્રિકેટર રોહિત શર્મા વચ્ચે મતભેદની અટકળોને ફગાવી મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે દ્રષ્ટિકોણમાં અંતર હોય તો તેને મતભેદના રૂપે ન જોવું જોઇએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ