ના હોય! / રણબીર-આલિયાએ લગ્નમાં માત્ર ચાર ફેરા ફરતા સોશ્યલ મીડિયામાં ચાલી ચર્ચા, જાણો શું છે એના પાછળનું કારણ

ranbir alia wedding rahul bhatt reveals alia bhatt took only four pheras with ranbir kapoor at their wedding

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન 14 એપ્રિલના રોજ થયા હતા. બંનેને તેમના લગ્ન માટે ફેન્સ અને સેલેબ્સ તરફથી અભિનંદન મળી રહ્યા છે. હવે આલિયાના ભાઈ રાહુલ ભટ્ટે કપલના લગ્નને લઈને એક રસપ્રદ ખુલાસો કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ