રિ-ટેલિકાસ્ટ / રામાયણમાં રાવણના વધનો સીન જોઈ દર્શકો થયા નારાજ, જાણો શું છે કારણ

Ramayan doordarshan troll raavan killing scenes edited deleted fans angry

લોકડાઉનમાં રામાનંદ સાગરની રામાયણ દર્શકોનો ફેવરિટ શો બની ગયો છે. સીરિયલમાં હાલ રાવણનો વધ થઈ ગયો છે. રામ-સીતા અને લક્ષ્મણ અયોધ્યા પાછાં આવી ચૂક્યાં છે, પરંતુ શોનો ક્લાઈમેક્સ જોઈને લોકોને નિરાશા થઈ છે. સોશિયલ મીડિયા પર દૂરદર્શનના પ્રોડ્યૂસર્સને ક્લાઈમેક્સ સીન એડિટ કરવા બદલ ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ