મિસફાયર / પાકિસ્તાનમાં ભારતીય મિસાઇલ પડવા મામલો: રાજનાથ સિંહે સંસદમાં આપ્યું મોટું નિવેદન

rajnath singh statement for accidental firing of a cruise missile on pakistan

9 માર્ચના રોજ પાકિસ્તાનમાં ભૂલથી ઘૂસી ગયેલી ભારતીય મિસાઇલને લઇ કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે સંસદમાં વિગત સાથે પોતાની વાતની રજૂઆત કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ