રાજકારણ / ભારતમાં આજે આતંકવાદ નથી એ PM મોદીને આભારી, કેવડીયા ખાતે રક્ષા મંત્રી રાજનાથસિંહના કોંગ્રેસ-રાહુલ પર પ્રહાર

rajnath singh at kevadiya praised pm modi and bjp attacked on congress and rahul gandhi

કેવડિયા ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠકમાં રક્ષામંત્રી રાજનાથસિંહે હાજરી આપતા પોતાના સંબોધનમાં PM મોદીના કર્યા વખાણ કર્યા હતા તો પ્રશાંત કિશોર પર આડકતરા પ્રહાર કર્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ