'મોતની પથારી' / રાજકોટ હોસ્પિટલમાં આગનું મોટું કારણ આવ્યું બહાર, ધમણ સહિત આ કંપનીઓના વૅન્ટિલેટરમાં શોર્ટસર્કિટે લીધા 5ના ભોગ

Rajkot Covid Hospital Fire 5 patient death

રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આગ લાગતા 5 લોકોના મૃત્યું થયા હતા અને એક ગંભીર રીતે ઘાયલ થયા છે. ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે આ હોસ્પિટલો 'મોતની પથારી' કેમ બની રહી છે? ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે ICUમાં વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ