અમદાવાદ / ગંભીર હાલતમાં દર્દીને તાત્કાલિક રાજસ્થાન હોસ્પિટલ લઇ ગયા, પરંતુ 40 મિનિટ સુધી ગેટ ન ખોલ્યો, દર્દીનું મોત

Rajasthan Hospital Ahmedabad negligence patient death

અમદાવાદના રાજસ્થાન હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલની બેદરકારીથી દર્દીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજસ્થાન હોસ્પિટલે 40 મિનિટ સુધી ગેટ ન ખોલતા દર્દીનું મૃત્યુ થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ