ખુલાસો / Fact Check : શું પેસેન્જર ટ્રેનના ભાડામાં થશે વધારો? જાણો ભારતીય રેલવે શું આપ્યો જવાબ

railway clarifies on passenger fares

ભારતીય રેલ્વે ટૂંક સમયમાં કોરોના વાયરસના રોગચાળાને કારણે અટકેલી ટ્રેનોનું કામકાજ ફરીથી શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. જો કે આ ટ્રેનો દોડતા પહેલા 6 જાન્યુઆરીથી ઘણી ટ્રેનોના ભાડામાં વધારો થવાનો છે. આવા મેસેજ વાયરલ થયાં હતા જો કે, આ અંગે રેલવેએ ખુલાસો કર્યો છે અને સમાચારના સત્યથી વેગળા ગણાવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ