નિવેદન / અધવચ્ચે જ ભારત જોડો યાત્રા છોડવાના હતા રાહુલ ગાંધી: કોંગ્રેસ નેતાએ જ કર્યો મોટો ખુલાસો, જાણો કારણ

Rahul Gandhi was going to leave Bharat Jodo Yatra midway Congress leader

કોંગ્રેસના રાહુલ ગાંધી ઘૂંટણના દુઃખવાને પગલે અધવચ્ચે જ ભારત જોડો યાત્રા છોડી દેવાના હતા પરંતુ ત્યારબાદ પીડામુક્ત થતા યાત્રા શરૂ રાખી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ