બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / Politics / Rahul Gandhi raises questions on Independence and Amrut Mahotsav, says poison is spreading in the country
ParthB
Last Updated: 01:13 PM, 25 September 2021
રાહુલગાંધીએ આસામમાં થયેલી હિંસાના બદલે સરકાર કર્યા પ્રહાર
આસામના દરાંગમાં થયેલી હિંસાને લઈને કોંગ્રેસ આજે ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી શકે છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આસામમાં હિંસાના મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, જો દરેક માટે નથી તો કેવા પ્રકારાની આઝાદી?
કોંગ્રેસે દરાંગના ડીસી અને એસપીને સામે ન્યાયિક તપાસની માંગ કરી
આ પહેલા કોંગ્રેસે આસામમાં થયેલી હિંસાને લઈને મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. કોંગ્રેસે પૂછ્યું હતું કે જો મોટા ભાઈ CM અને નાના ભાઈ SP જેમને જોઈએ તેમને ગોળી મારી દેશે ? કોંગ્રેસ દરાંગના ડીસી અને એસપીને સસ્પેન્ડ કરીને હિંસાની ન્યાયિક તપાસની માંગ પર અડગ છે. તમને જણાવી દઈકે દરાંગના એસપી સુશાંત બિસ્વા સરમા મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાના ભાઈ છે.
जब देश में नफ़रत का ज़हर फैलाया जा रहा है तो कैसा अमृत महोत्सव?
— Rahul Gandhi (@RahulGandhi) September 25, 2021
अगर सबके लिए नहीं है तो कैसी आज़ादी? #Assam
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, દેશમાં નફરતનું ઝહેર ફેલાઈ રહ્યું છે
રાહુલ ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, જ્યારે દેશમાં નફરતનું ઝેર ફેલાઈ રહ્યું છે. ત્યારે કેવા પ્રકારનો અમૃત મહોત્સવ ? જો તે દરેક માટે નથી, તો પછી કેવા પ્રકારની આઝાદી ? '' તમેને જણાવી દઈએ કે ગુરુવારે ગેરકાદે કબજો હટાવવા ગયેલા પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચેની અથડામણાં બે લોકો માર્યા ગયાં હતાં. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હજી પણ તણાવની સ્થિતી યથાવાત છે
આસામના મુખ્યમંત્રીએ આ મામલે પોલીસનો બચાવ કર્યો
કોંગ્રેસના વિરોધ વચ્ચે આસામના સીએમ હેમંત બિસ્વા શર્માએ પોલીસનો બચાવ કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે 10 હજાર લોકોએ પોલીસને ઘેરી લીધી હતી. ત્યારે જ પોલીસે તેમના બચાવમાં બદલો લીધો હતો. રાજ્ય સરકારે ગુરુવારે બનેલી ઘટનામાં ગૌહાટી હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા તપાસના આદેશ આપ્યા છે, જોકે ન્યાયાધીશના નામની જાહેરાત કરવાની બાકી છે.
કોંગ્રેસે આ મામલે વિરોધ કરીને રાજ્યપાલને આવેદનપત્ર સોપ્યું
કોંગ્રેસના નેતાઓ શુક્રવારે આસામના રાજ્યપાલ જગદીશ મુખીને મળ્યા હતા અને તેમને યોગ્ય પુનર્વસન પેકેજ જાહેર ન થાય ત્યાં સુધી દરાંગના સીપાઝાર ખાતે અતિક્રમણ હટાવવાની કામગીરી બંધ કરવાની વિનંતી કરી હતી. કોંગ્રેસે કહ્યું કે એક જ પ્રદર્શનકારીને ત્યાં હાજર 40 થી વધુ પોલીસ કર્મચારીઓ દ્વારા સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.પરંતુ બેઘર થઈ રહેલા પ્રદર્શનકારીને ગોળી મારવી તે ખૂબ જ અમાનવીય છે.કોગ્રેંસ પાર્ટીએ કહ્યું કે પોલીસે તેને નજીકથી મારવા અને તેને મારવાને બદલે તેને શાંત કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news