વિરોધ / રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા પ્રહાર કહ્યું,"સરકારના અત્યાચાર સામે ખેડૂત અડગ છે"

Rahul Gandhi lashed out at the Modi government, saying,

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રીય કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડુતોની 'દિલ્હી ચલો' કૂચની પૃષ્ઠભૂમિમાં દાવો કર્યો હતો કે દેશના તમામ ખેડૂત કેન્દ્ર સરકારની ક્રૂરતા સામે અડગ ઊભા છે. આ મુદ્દે તેમણે ટ્વિટર પર એક વિડીયો શેર કરીને કવિતા પણ લખી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ