બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / Rahul Gandhi jail sentence United Nations UN antonio gutierrez
Pravin Joshi
Last Updated: 01:51 PM, 24 March 2023
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં મળેલી સજાના મામલામાં સંયુક્ત રાષ્ટ્રનું નિવેદન આવ્યું છે. યુએનના વડા એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તાએ કહ્યું છે કે યુએનને ખબર છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે અને તેમની પાર્ટીએ આ નિર્ણય સામે અપીલ કરી છે.
કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી
જ્યારે ગુટેરેસને પૂછવામાં આવ્યું કે શું ભારતમાં 'લોકશાહીની ચિંતા' છે ? તો હકે કહ્યું, 'હું કહી શકું છું કે રાહુલ ગાંધીના કેસ અંગે જે અહેવાલો આવ્યા છે તેનાથી અમે વાકેફ છીએ. અમને જાણવા મળ્યું છે કે તેમનો પક્ષ ચુકાદા સામે અપીલ કરવાની યોજના બનાવી રહ્યો છે. અત્યારે આ બાબતે હું એટલું જ કહી શકું છું.' કોર્ટે રાહુલ ગાંધીને અપરાધિક માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે રાહુલ ગાંધીને ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 499 અને 500 હેઠળ દોષિત ઠેરવ્યા છે. આ સાથે કોર્ટે તેમને જામીન આપ્યા હતા અને હાઈકોર્ટમાં અપીલ કરવા માટે 30 દિવસની સજા સ્થગિત કરી હતી.
રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈને આપ્યું હતું નિવેદન
નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ કોમન છે? તમામ ચોરોની અટક મોદી કેમ હોય છે? રાહુલ ગાંધીના નિવેદન પછી બીજેપી ધારાસભ્યએ માનહાનિનો કેસ દાખલ કર્યો અને આરોપ લગાવ્યો કે 2019 માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાહુલે કથિત રીતે કહીને સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો કે બધા ચોરોની અટક મોદી કેમ છે? તેમના નિવેદનથી અમારી અને સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી છે. પૂર્ણેશ ભૂપેન્દ્ર પટેલ સરકારના પ્રથમ કાર્યકાળમાં મંત્રી હતા. તેઓ ડિસેમ્બરમાં સુરતમાંથી ફરીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા