કોરોના સંકટ / પ્રવાસી શ્રમિક બાદ રાહુલ ગાંધીએ મોદી સરકારને આ મુદ્દે ઘેરી, આંકડા છૂપાવતી હોવાનો કર્યો આક્ષેપ

rahul gandhi corona warriors modi government

પ્રવાસી શ્રમિકો પછી હવે કેન્દ્રની મોદી સરકાર કોરોના વાયરસ મહામારી દરમિયાન જીવ ગુમાવનાર ડોકટર અને મેડીકલ સ્ટાફ મામલે ઘેરાતી જોવા મળી રહી છે. આ મામલાને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું મોદી સરકાર પોતાના વિરોધી આંકડા છુપાવી રહી છે, થાળી-તાળી કરતાં સન્માન અને સુરક્ષા જરૂરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ