Radha Raman Temple / આ મંદિરમાં રોજ સ્મિત સાથે દર્શન આપે છે શ્રીકૃષ્ણ, પણ અમુકવાર દેખાવવા લાગે છે દાંત, 500 વર્ષથી પ્રજ્વલિત છે અગ્નિ

Radha Raman Temple is spiritual mandir of lord Krishna located in Vraj Vrindavan

Radha Raman Temple: વ્રજધામનું એવું મંદિર કે જે વૃંદાવનનાં સપ્ત દેવાલયોમાં સમાવિષ્ટ છે એવાં રાધા રમણજીનાં મંદિરમાં આજે પણ 500 વર્ષો પહેલાં સ્વયં પ્રજ્જવલિત અગ્નિમાં જ ભગવાનનો ભોગ પકવવામાં આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ