વિવાદ / વરઘોડા મામલે માહોલ તંગ, બે સમુદાયો વચ્ચે ઉગ્ર ઘર્ષણ, પોલીસે કર્યો લાઠીચાર્જ

The quarrel between the 2 groups

અરવલ્લીના ખંભીસરમાં વરઘોડો રોકાતા માહોલ તંગ બન્યો હતો. અનુસૂચિત જાતિનો વરઘોડો નિકળ્યો હતો. જ્યારે બીજી તરફ અન્ય સમાજનો યજ્ઞ ચાલી રહ્યો હતો. એવામાં બન્ને વચ્ચે તકરાર થઈ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ