નિર્ણય / જગન્નાથ પુરીની રથયાત્રાને સુપ્રીમ કોર્ટે શરતો સાથે આપી મંજૂરી, માઈક્રો મેનેજમેન્ટ કરવા આપ્યું સૂચન

puri rathyatra supreme court coronavirus odisha

ઓડિશાના જગન્નાથ પુરીમાં રથયાત્રા યોજવા માટે દેશની વડી અદાલતે મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે હાથ ધરેલ સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે, કેટલીક શરતો સાથે જગન્નાથ પુરીમાં રથયાત્રા યોજી શકાશે. તો કોર્ટે મંદિર ટ્રસ્ટ તથા સરકારને આ મામલે માઈક્રો મેનેજમેન્ટ કરવાનું પણ સૂચન આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ