અમદાવાદ / PSI દેવેન્દ્રસિંહ આત્મહત્યા કેસ: પત્નીએ કહ્યું 'મારી ધીરજ ખૂટી ગઈ છે, હવે ધરણાં કરીશું'

અમદાવાદમાં PSI દેવેન્દ્રસિંહ રાઠોડની આત્મહત્યા મામલે પરિવારજનોએ કાર્યવાહીની માગ કરી છે. પરિવારજનોએ આરોપી DySP એન.પી. પટેલ પર કાર્યવાહીની માગ કરી છે. ઘટનાને 5 મહિના વિતી ગયા હોવા છતાં હજુ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ