બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / વિશ્વ / professor alexander chucalin resigned from the ethics council of health ministry against russian vaccine
Dharmishtha
Last Updated: 09:43 AM, 14 August 2020
કહેવામાં આવી રહ્યું છે કે ‘સ્પૂતનિક વી’વેક્સીનનું રજિસ્ટ્રેશન રોકવામાં નિષ્ફળ ગયા બાદ તેમણે આ પગલું ભર્યુ છે. પ્રો. એલેક્ઝેન્ડરે રસીની સુરક્ષા અને અસરને લઈને અનેક સવાલો ઉભા કર્યા હતા. તેમણે વેક્સીન બનાવનારી સંસ્થા ગમાલેયા રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના ડાયરેક્ટર તથા રુસના સેનામાં વરિષ્ટ વાયરોલોજિસ્ટ કર્નલ પ્રો. સર્જી બોરિસેવિક પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
તેમણે કહ્યું કે આ 2 લોકોએ એકેડમિક્સ અને માપદંડોને કિનારા કરી દુનિયાની પહેલી રસી બનાવ્યાની જાહેરાત કરવાની પુષ્ઠભૂમિ તૈયાર કરી છે. પ્રો. એલેક્ઝેન્ડરે જ રુસમાં રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ઓફ પલ્મોનોલોજી ઉભી કરી છે.
પ્રો. એલેક્ઝેન્ડરે બન્ને વૈજ્ઞાનિકો પર સવાલ ઉઠાવતા તેમને પુછ્યું કે શું તમે લોકોએ તમામ માપદંડો પુરા કર્યા છે. જે રુસના સંવિધાનિક કાયદામાં છે અને આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સમુદાયે તૈયાર કર્યા છે.’
તેમણે કહ્યું કે આવા કોઈ પણ માપદંડોનું પાલન કરવામાં આવ્યું નથી. જેનાથી કહી શકાય કે રસી હાનિકારક નથી. તેમણે કહ્યું કે રસીને લઈને બેજવાબદાર નિવેદનથી હું દુઃખી છું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા