ઇલેક્શન 2022 / સૌરાષ્ટ્રની 'રાજનીતિના કેન્દ્ર'માં PM મોદીનું શક્તિપ્રદર્શન, પાટીદારોની ચાર બેઠકો પર સીધી ઈફેક્ટ થશે

Prime Minister Narendra Modi will address a public meeting in Jamkandorana today

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાદડિયાના ગઢમાં જંગી સભા ગજવવા જઈ રહ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને આજની આ જનસભા ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. એવું કહેવાઈ રહ્યું છે કે, વડાપ્રધાન મોદીની આ જનસભાથી રાજકોટ જિલ્લાની 4 બેઠકો પર સીધી અસર થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ