આયોજન / આવતીકાલે PM મોદીનો જન્મદિવસ, ઊજવણી માટે ભાજપે શરૂ કરી આ ખાસ તૈયારી

Prime Minister Narendra Modi on his bithday seva saptah

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસને સાદગીથી મનાવે છે. PM બન્યા પછી નરેન્દ્ર મોદીએ પોતાના પક્ષ ભાજપ અને કેબિનેટના સહયોગીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો કે 17 સપ્ટેમ્બરના રોજ તેમના જન્મદિવસે કોઇપણ પ્રકારની ઉજવણી કરવામાં આવે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ