ચૂંટણી / નામદાર લોકોએ તમામ પછાત વર્ગના લોકોનું અપમાન કર્યું: PM મોદી

Prime Minister Modi's statement in Anand

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને બે દિવસની મુલાકાતે છે..મોદીએ ગુજરાતમાં જનસભાને સંબોધીત કરી હતી અને ગુજરાતનીઓ પાસે 26માંથી 26 બેઠકો પર કમળ ખીલવવાની વાત કરી હતી. આ ઉપરાંત મોદીએ કોંગ્રેસ પર મોંઘવારી અને અન્ય અનેક મામલે પ્રહાર કર્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ