કેબિનેટની બેઠક / પ્રધાનમંત્રી મોદીની કેબિનેટે આમ આદમીના હિતમાં લીધા 3 મોટા નિર્ણય, થશે સીધી અસર

Prime Minister Modi's cabinet thus taking 3 big decisions in the interest of man, will have a direct effect

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને આઈટી મંત્રી અશ્વીની વૈષ્ણવે કેબિનેટની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરીને સરકારના નિર્ણયોની જાણકારી આપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ