તકેદારી / શ્રીલંકાના વિસ્ફોટો પછી ભારતમાં સાવચેતી જરૂરી

Precautions needed in India after the Sri Lankan blasts

શ્રીલંકામાં ત્રાસવાદી હુમલાની આ ઘટનામાં ભારતને માટે સાવચેતી અને સતર્કતાનો સંકેત છે. શ્રીલંકાનું નેશનલ તૌહીદ જમાત (એનટીજે) નામનું ઉગ્રવાદી સંગઠન તામિલનાડુમાં પણ સક્રિય છે. તેની સામે એવો પણ આરોપ છે કે આ સંગઠને ખ્રિસ્તી સમુદાયના કેટલાક લોકોનું બળજબરીથી ઇસ્લામમાં ધર્માંતરણ કરાવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ