એલર્ટ / તમારા બેંકના ખાતામાંથી સરકારના ખાતામાં આવી રીતે જતા રહેશે પૈસા, સરકાર કરી રહી છે રિકવરી, કેમ કે...

pradhan mantri kisan samman nidhi scheme big alert for farmers rs 6000 will return from ineligible beneficiaries

ઉત્તરથી દક્ષિણ ભારત સુધી પીએમ કિસાન સમ્માન નિધિ સ્કીમમાં ભ્રષ્ટાચાર ચાલું છે. ચાહે તે તમિલનાડુ હોય તે યુપીના બારાબંકી અને મિર્જાપુર. ભ્રષ્ટાચારીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સૌથી મોટી કિશાન યોજનાને પણ નથી છોડી. જોકે અનેક જગ્યાએ ગડબડીના સમાચાર આવતા સરકારે સખત વલણ અપનાવ્યું છે. જ લોકોએ ખોટી રીતે પૈસા લીધા છે તેમની પાસેથી પૈસા પાછા વસૂલવામાં આવી રહ્યા છે. એવું નહીં થાય તો સરકારી પૈસાની રિકવરી માટે કૃષિ વિભાગ એફઆઈઆર દાખલ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ