વિલંબ / GMDCનું નકારાત્મક વલણઃ મુખ્યમંત્રીની મંજૂરી છતાં શહીદ ઉધમસિંહનું પોટ્રેઇટ મૂકાતું નથી

Portrait martyr udham singh Kutch Mandvi Jallianwala Bagh massacre

એક તરફ વર્તમાન સરકાર દેશભક્તિને પોતાની જાગીર ગણાવવા ઉધામા કરી રહી છે, ત્યારે બીજી તરફ તેમનાં જ વિભાગનાં અધિકારીઓ દેશ માટે કુરબાની આપનાર વીર શહીદોનું અપમાન કરી રહ્યાં છે. કચ્છનાં માંડવી ખાતે શ્યામજીકૃષ્ણ વર્મા ક્રાંતિતીર્થમાં ભારતનાં અનેક ક્રાંતિકારીઓનાં પોટ્રેઇટ મૂકવામાં આવ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ