બ્રેકિંગ ન્યુઝ
Intern
Last Updated: 04:01 PM, 16 March 2020
સૂત્રો અનુસાર આ IAS અધિકારીઓ જ્યારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યાર બાદ પોતાની કેટલીય અંગત ફાઈલો ક્લિયર કરવામાં વ્યસ્ત થઈ ગયા. કહેવાય છે કે હાલની સરકારમાં અધિકારીઓને સ્વતંત્રતા જ મળી ગઈ હોય તેમ કામ કરતાં હોય છે. અમુક અધિકારીઓ થોડા સમય બાદ નિવૃત થયાં અર્થાત્ આજથી 1-2 વર્ષના સમયગાળા પહેલાં. હવે આજના દિવસે અચનાક PMOએ જે તે વખતના અધિકારીઓએ પાસ કરેલી ફાઈલો મંગાવતા સનદી અધિકારીઓમાં ડર ફેલાયો છે.
ADVERTISEMENT
અધિકારીઓએ ઘણી એવી ફાઈલ પાસ કરી છે કે, જેનાથી PM મોદી નારાજ થયા છે. PMOને જાણ થઈ છે કે, આ અધિકારીઓએ તેમની પર્સનલ ફાઈલો પાસ કરી છે તેવા અહેવાલો મળી રહ્યાં છે. જેથી PMOએ એ દરેક ફાઈલ મંગાવી છે. સૂત્રો તો કહે છે કે, PM મોદી એ બધી ફાઈલો વાંચશે. આવનારા સમયમાં જો તેમને લાગશે તો જે-તે ઍક્શન પણ લઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT