સમર્પિત / PM મોદીના હસ્તે કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન, ઇમરાન ખાનનો આભાર માન્યો

PM Narendra Modi to inaugurate Kartarpur corridor

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન કર્યું છે. ડેરા બાબા નાનકમાં પીએમ મોદીએ સંબોધન કરતાં કહ્યું છે કે આ ધરતી પર આવી ધન્યતા અનુભવું છે. કરતાર પુર કોરિડોર દેશને સમર્પતિ કરી રહ્યો છે. પીએમ મોદીએ કોરિડોરને લઇને ઇમરાન ખાનનો આભાર માન્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ